યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...
જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈય...
ભારતના પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને મળ્યા
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રા?...