ફરીથી વિશ્વભરમાં વાગ્યો ડંકો, જાણો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે કઇ-કઇ સિદ્ધિઓ હાંસલ કરી
આજે 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ દિવસે સર ચંદ્રશેખર વેંકટ રમણે 1928માં રમન અસરની શોધ કરી હતી. આ માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે રાષ્ટ્રી?...