‘દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર’, આતંકવાદ મુદ્દે ભારતને વધુ એક દેશનું સમર્થન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મં?...