નડિયાદ શ્રી સંતરામ શિશુ વાટિકામાં પોતાના જીવનના પ્રથમ ચરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે “વિદ્યારંભ સંસ્કાર” કાર્યક્રમ યોજાયો
શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા ( બાલમંદિર )માં વર્ષ 2025- 26 માં શિશુ - ૧ માં પ્રવેશ લીધેલ બાળકોને R.R.S. ના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ના સંસ્કાર મુજબ પ?...