અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુ...
બ્રેલો હોરિઝોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના : રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3ના મોત, વીડિયો વાયરલ
બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયર...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ: સુનેત્રા પવાર બનશે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર શનિવારે (૩૧ જાન્યુઆરી, ૨૦૨૬) મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સ્વર્ગસ્થ ?...
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્ર?...
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ અકસ્માતની અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વિમાન અમદ...
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
ફાધર્સ ડે ના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી...
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે. ગુજરાત?...