મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
પીએમ મોદી : MS યુનિવર્સિટી અભ્યાસક્રમમાં વીર સાવરકર લિખિત પુસ્તકોને સામેલ કરશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાની આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ નવો બીએ અંગ્રેજી માઇનર કોર્સ શરૂ કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વીર...
DUની નવી કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવી શકે છે, PM મોદી શિલાન્યાસ કરે તેવી શક્યતા
PM નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી (2025)ના રોજ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના બે નવા કેમ્પસ અને વીર સાવરકરના નામે એક કોલેજનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટીના સૂત્રોએ આ ?...