ઉત્તર ભારતમાં આકાશી આફત : હિમાચલમાં 535 રસ્તાઓ બંધ, મનાલી–શિમલામાં ચક્કાજામ
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી વ્યાપક અસર જોવા મળી, જ્યાં આંધી-તોફાન સાથે મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વ?...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
1584 મીટરની ઊંચાઈ પર વૈષ્ણોદેવી મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું?
વૈષ્ણો દેવી મંદિર જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રિકુટા પર્વત પર 1584 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ મંદિરે પવિત્ર અને શ્રદ્ધાળુ જગ્યા તરીકે અત્યંત મહત્વ ધરાવતું સ્થાન ધરાવે છે. એ સ્મરણિય છે કે, અહીં ...