RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંગઠન દ્વારા વિશાળ સ્તરે "શતાબ્દી મહોત્સવ" ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે “100 વર્ષની સંઘ યાત્રા – નવી ક્ષિત?...