આદિજાતિ વિકાસમાં AIનો મોટો ઉપયોગ : વહીવટી સુધારણા માટે ગુજરાતનો નવો અભિગમ
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતીય ગરિમા ઉત્સવ' (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મ?...
બંગાળમાં મમતા સરકાર સમયથી રાજ્યભરમાં ચાલતાં હતાં ગેરકાયદેસર ટોલનાકાં, શુભેન્દુ સરકારનો હટાવવાનો આદેશ
પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગેરકાયદે ટોલ ગેટ, ડ્રોપ ગેટ અને બેરિકેડ્સને ?...
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા : જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂકથી પારદર્શિતા અને જવાબદારીને મળશે બળ
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવ...
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ સરકારે કડક વહીવટી પગલાં લેવાની શરૂઆત કરી છે. રાજ્યમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...