ગિરનારની ગોદમાં ખીલી ઉઠ્યો ભવનાથનો મહા શિવરાત્રિ મેળો, સાધુ-સંતોની ઉપસ્થિતિથી આધ્યાત્મિક માહોલ સર્જાયો
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો ભવનાથ મહા શિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ રહ્યો છે. દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીને કારણે ?...