સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય
શ્રી કૃષ્ણ જન્મભૂમિ - મથુરાના શાહી ઈદગાહ વિવાદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષના રિકોલ પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે 11 જાન્યુઆરી, 2024ના આદ?...