ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન
નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે. સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથ...