થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...