સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા આયોજીત સંસ્કૃત પ્રબોધન વર્ગ કાયાવરોહણમાં સંપન્ન
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬ ઓકટો. થી ૦૨ નવે. ૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાયો હતો. ઉપરોક્ત વર્ગના સમાપ...
જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે : સ્વામી પ્રિતમ મનીજી
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીન...