વેરાવળમાં સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી મૂર્તી બનાવી, છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના
વેરાવળની ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલુ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો આજના સમયમાં જો?...