રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દેશોની મુલાકાતે રવાના, સૈન્ય અને સમુદ્રી સહકાર પર ફોકસ
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકા?...