‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ના 10 વર્ષ પૂર્ણ: સુરક્ષિત માતૃત્વ તરફ ભારતની ઐતિહાસિક સફરની ભવ્ય ઉજવણી
ભારત સરકારના માતા અને બાળક આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમોમાંથી એક Pradhan Mantri Surakshit Matritva Abhiyan (PMSMA)એ પોતાના સફળતાપૂર્વકના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવ...
દિલ્હીવાસીઓ માટે મોટી રાહત : 13 વર્ષ બાદ ફરી રેશનકાર્ડ જારી થશે, આવક મર્યાદામાં પણ વધારો
દિલ્હીમાં લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ૧૩ વર્ષથી અટકેલી રાશન કાર્ડ પ્રક્રિયા રાજધાનીમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગ...
ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...
2029 લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત અમલી બનાવવા કેન્દ્ર સરકારની તૈયારી તેજ
ભારત સરકાર દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલ 'નારી શક્તિ વંદન કાયદા'ને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહે?...
ગુજરાત સરકારે જાહેર કરી PMJAY યોજનાની નવી SoP, આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજનાના નામે થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. PMJAY યોજના યોજના અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠકમાં આ માર...