હિન્દુ મંદિર મુદ્દે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસમાં સમાપ્ત, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર
એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છ?...
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને...
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત
જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુ?...
‘LAC પર સ્થિતિ સામાન્ય છે’, ભારત-ચીન સંબંધ પર સંસદમાં વિદેશમંત્રીએ આપ્યું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયુ?...