વડતાલધામ સર્કલનું સંતો અને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે લોકાર્પણ કરાયું
૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા માન. રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ?...