શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે, શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ યો...