Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ?...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગ જોઈને હાજર સૌ લોકો ચોંક્યા
લખનઉંમાં 36માં અખિલા ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ક્રિકેટ રમ્યા હતા. આ દરમિયાન સીએમ યોગીએ ક્રિકેટના મેદાન પર અલગ અંદાજ જોવા મળ્યો. તેન...
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ CM યોગીની યુપીમાં કડક સૂચનાઓ, ઢાબા-રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો અંગે જારી કરી માર્ગદર્શિકા
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. આ દરમિયાન યુપીની યોગી સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ યોગીએ કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પ?...