‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ
સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છ...
આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે ...