અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયે રાજકીય અને કાનૂની મંચ પર મોટી ચર્ચા જમાવી છે. એડલ્ટ સ્ટારને ગૂપ્ત રીતે પૈસા ચૂકવવાના કેસમાં ન્યૂ યોર્ક ક...
ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી ન કરી તો બેંક વધુ વ્યાજ વસૂલી શકશે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બેંકોને ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ પર હવે બેંકોને વધુ વ્યાજદર વસૂલવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે બેંકોને રાહત આપતા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC)ના આદેશને ફગાવી દ?...
Supreme Court એ દિલ્હી નોઇડા ફલાય વેના ટોલ ટેકસ મુદ્દે આપ્યો આ મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટ?...
સુપ્રીમ કોર્ટે છુટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી
મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને ?...
‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત
ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હ...
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકાર?...
AMUની મોટી જીત! ‘સુપ્રીમ’ ચુકાદો જાહેર, અલ્પસંખ્યકનો દરજ્જો રહેશે યથાવત
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધ...
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિ?...