સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો
શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું ?...
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટને ઝટકો, સજા રદ કરવાની અરજી સુપ્રીમે ફગાવી
1996ના અફીણ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ગુરુવારે (11 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે તેમની સજા રદ કરવાની અરજીને ફગાવી દ?...
CJI પર જૂતું ફેંકનાર વકીલની ધરપકડ બાદ મુક્તિ, કહ્યું– “ઈશ્વરનું અપમાન સહન નહોતું થયું”
6 ઑક્ટોબર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક આશ્ચર્યજનક અને ચિંતાજનક ઘટના બની હતી, જ્યારે એક વકીલએ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશના ન?...