મેરીટલ રેપ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
વૈવાહિક બળાત્કારના મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે કહ્યું કે તે ભારતીય ન્યાયિક સંહિતાની દંડની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર નિર્ણય કરશે જે પતિઓને બળાત્કાર માટે કાર્યવાહી?...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...
ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અ?...
પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારોને દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. રાજધાની દિલ્હી અને તેની આસપા?...
‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...
‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’, તિરુપતી લાડૂ વિવાદમાં CMને પડી ‘સુપ્રીમ’ ફટકાર
તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર હતી. જો પ્રસાદીમાં ભે?...
એક્ઝિટ પોલની તપાસ કરાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, જાણો શું આપ્યું કારણ
સુપ્રીમ કોર્ટે એક્ઝિટ પોલની તપાસની માંગ કરતી અરજીને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા હાઉસ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ મતદાન પછી એક્ઝિટ ?...
કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...