લદ્દાખમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ; સોનમ વાંગચુક પર NSA હેઠળ કાર્યવાહી યોગ્ય : સરકાર
લદ્દાખમાં થયેલી હિંસા બાદ NSA હેઠળ જેલમાં બંધ કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવાર (2 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન ...
UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્
સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો પર કેસની સુનાવણી કરતી વખતે એક મુખ્ય વચગાળાનો આદેશ જારી કરીને તેમને સ્ટે આપ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જ્યોમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું...
મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટ વહેલી તકે સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના (12 જૂન 2025) સાથે જોડાયેલી અરજીઓની વહેલી તકે સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. એક સામાજિક સંસ્થાએ આ મામલે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં દાવો ?...
UGCના ભેદભાવ વિરોધી નવા નિયમોને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
UGCના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ દૂર કરવા માટે લાવવામાં આવેલા નવા નિયમોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. આ નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે હવે સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. બુધ?...
‘જન ગણ મન’ પછી હવે ‘વંદે માતરમ’ માટે પણ ફરજિયાત ઊભા રહેવું પડશે, સરકાર લાવશે નવો નિયમ
કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિ...
ઓડિશામાં તમાકુ પર કડકાઈ, મસાલા સાથે વેચાણ પર પણ પ્રતિબંધ
ઓડિશા સરકારે રાજ્યમાં તમાકુ ઉત્પાદનો પર લાગુ રહેલા પ્રતિબંધને હવે વધુ કડક બનાવી દીધો છે. નવા નિર્ણય અનુસાર રાજ્યમાં તમામ પ્રકારના તમાકુ, ગુટખા અને નિકોટિનયુક્ત ઉત્પાદનોની બનાવટ, વેચાણ તેમ?...
પ્રયાગરાજ માઘ મેળો : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય પદ પર કાનૂની વિવાદ, વહીવટીતંત્રની 24 કલાકની નોટિસ
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન પર્વ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. માઘ મેળ...
સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી ?...
સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું : ‘લીગલ ઈમરજન્સી’ માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાયપ્રણાલીમાં એક ઐતિહાસિક અને દૂરગામી અસર કરનાર નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટ?...