CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા
ગુજરાતના શહેરોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની ?...
સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્ય?...
સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત
જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપા?...
સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી કથિત વોટ્સએપ ચેટ, કમિશનરના આદેશથી કાર્યવાહી કર્યાનો દાવો
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહીના કેસમાં નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ...
સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SMC કચેરીમાં સર્ચ ઓપરેશન
ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી ...
સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈ?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ
સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવા?...
‘સુરત’ દેશમાં જળ સંચય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું મોડેલ બનશે : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ
સુરત શહેરે વિકાસ અને નવીનતામાં એક વધુ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રીટેડ પાણીના વેચાણથી દર વર્ષે અંદાજે ₹300થી ₹350 કરોડની આવક થઈ રહી છે, જે દેશભરની અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ ?...