“જીવનભર વિદ્યાર્થી બનનાર વ્યક્તિ જ સાચી સફળતા મેળવે છે” – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ પ્રસંગે પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી.લીટ્.ની માનદ પદવી અર્પાઈ. સાથે જ યુનિવર્સિટીની 10 થી વધુ વિદ્યાશાખાઓના 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણચંદ્રકો એનાયત થયા. રાજ્યપાલશ્રીએ ?...