ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટના?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સુરક્ષા અભિયાન હાથધરવામાં આવ્યું
ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકોની સુરક્ષા માટે 'નીતિ એજ ધર્મ' ગ્રુપ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાનું પ્રશંસનીય કાર્ય ઉત્તરાયણના પર્વ દરમિયાન ટુ-વ્હીલર વાહનચાલકો પતંગની જીવલેણ દોરીથી અકસ?...