સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ : નર્મદા ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે "સેવા પખવાડિયા" કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા "સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ"ના ઉદ્દ?...