સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં...
બંગાળનું વાવાઝોડું ‘મોન્થા’ નબળું પડ્યું, હવે અરબી સમુદ્રનું નવું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ દેશના મોટા ભાગમાં ભારે વિનાશ મચાવી રહ્યું છે. આંધ્રપ્રદેશના દરિયાકાં?...