હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને SEBIની ક્લીનચિટ, ગૌતમ અદાણીનો પ્રતિભાવ- ‘સત્યમેવ જયતે’
અમેરિકન શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ જે તોફાન ઊભું થયું હતું, તે હવે અંતે શાંત થયું છે. 2023માં પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેર હેરાફેરી, નાણાકીય અનિયમિતતાઓ અ...