ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર ‘મારી પ્રજાનું કલ્યાણ થાય’ તે બજુડની મંડળીમાં પ્રતિબિંબિત – યુવરાજ જયવીરરાજસિંહજી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ બજુડ સેવા સહકારી મંડળીનાં શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું કે, ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર 'મારી પ્રજાનુ?...