26/11 માટે 2005થી શરૂ થઈ હતી તૈયારી, તહવ્વુર રાણાએ શરૂ કરી હતી ફર્જી કંપની: NIA ચાર્જશીટમાં ખુલાસો
26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસમાં, NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ 24 જુલાઈ, 2025ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અનેક ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ ચાર?...
બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 6 દર્દીઓને જીવતદાન મળ્યું
ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયા?...
26/11 હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા સામે 400 પાનાની ચાર્જશીટ, ઘણા રહસ્યો ખુલ્યા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 26/11ના આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા વિરુદ્ધ 405 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક સામે આ ચોથી પૂરક ચાર્જશીટ છે. તહવ્વુર વિરુદ્ધ UAPA અને વિ...