જુલાઈમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા અલ-કાયદા આતંકીઓને NIAની પૂછપરછ બાદ જેલમાં મોકલાયા
જુલાઈ 2025માં ગુજરાત ATSએ અલ-કાયદાની શાખા AQIS (અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામાજિક મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવાનોને ?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ શરૂ થઈ હતી, જે હજુ ચાલુ છે. માહિતી અનુસાર, ઉધમપુર જિલ્લાના દૂર્ગમ બસંતગઢ વિસ્તારના પહાડી વિસ્?...
સ્વતંત્રતા દિવસ પૂર્વે આતંકવાદીઓએ પ્રકાશ્યું પોત, ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન શહીદ થયા છે. જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. અથડામણમાં બંને તરફથી અવાર-નવાર ગોળીબાર થઈ રહ?...