આણંદ હાઈસ્કૂલના શિક્ષક ડૉ. રાકેશ રાવતને’ ભીમ ગૌરવ પુરસ્કાર’એનાયત
આદિ શંકરાચાર્ય સભાગૃહમાં આણંદ વિદ્યાનગરમાં પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ શિક્ષકો અને અધ્યાપકોને ભીમ ગૌરવ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા. શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણ...
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ
સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે.ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવા?...
આણંદના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત
આણંદના ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ 9 સભ્યોમાથી 7 સભ્યો દ્વારા અવિશ્વાસ નો પ્રસ્તાવ તલાટી ને સુપ્રત કરવામાં આવ્યો છે. આણંદના બાજીપુરા ગામના પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરૂ?...
શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીએ રવિવારે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા ૧૦?...