ભાલેજમાંથી વધુ એક વખત ગૌવંશની કતલ, અવેધ કતલખાનુ,પાંચ શખ્સો ઝડપાયા
આણંદ: તા.૨૮ ના રોઝ આણંદ એલસીબી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન એક ગુપ્ત બાતમી મળેલ કે, ભાલેજ ગામના નાના ઠાકોરવાડા ખાતે રહેતો જાવેદમીયા ઉર્ફે ખેખલી હબીબમીયા ઠાકોરના ઘરની પાછળના ભાગે કેટલાક શખ્સો...
આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
મકસુદ રાણાએ મુકેશ નામ જણાવીને ૩૦ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ આચર્યું આણંદ: તા.૨૭ આણંદ શહેરમાં રહેતી એક ૩૦ વર્ષની યુવતી સાથે ચારેક વર્ષથી બોરસદ તાલુ?...
ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ આઇઆરએમએ ના 45મા સ્થાપના દિવસ નિમિત્તે 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું
ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા આઇઆરએમએ ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ ...
બાંગ્લાદેશમાં હિંદુ સમાજ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ આંદોલન
આણંદ : સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે તા: ૫ નારોજ વિદ્યાનગરમાં ધરણાં અને પ્રદર્શન યોજાયા, કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,બાંગ્લાદેશ વિરૂદ્ધ નારાબાજી કરાઈ બાંગ્લાદેશમાં હિન?...
ભાલેજ ગામ નજીક સી.એન.જી ગેસ પંપ પર રીફિલીંગ સમયે કારમાં ધડાકા સાથે થયો મોટો બ્લાસ્ટ
આણંદ જીલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રીફીલીંગ કરાવવા આવેલી એક ઈકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેમાં ચાલકને ઈજાઓ થતા?...
ખંભાતમાં મુસ્લિમ ટોળાએ કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરી તદ્દન નગ્ન કરી દિધો, જીલ્લા પોલીસ અધિકારી ચૂપ, ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો
તોફાની તત્વો દ્વારા જીલ્લા પોલીસ તંત્રનું પોલીસ સ્ટેશનમાં જ ચીરહરણ કરાયું અને જીલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ મૂકબધિર બની જોઈ રહ્યા છે..! બહુમતી તોફાની આરોપીઓ ને રોડ ઉપર લઈને રોફ ?...
આણંદ NDDBના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧મી જયંતી સમારોહ યોજાયો
મહાનુભાવોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી આણંદ,તા.૨૨ આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીત?...
આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમા?...
પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો.
પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ?...
સામાજિક સમરસતા મંચ – આણંદ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને લઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જેન?...