દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈ?...
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, એક્સાઇઝ પોલિસીમાં કરવામાં આવી છે ધરપકડ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્...
ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ...
7માં સમન્સ બાદ પણ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા, AAPએ કહ્યું- અમે ઈન્ડિ ગઠબંધન નહીં છોડીએ
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. સાતમું સમન્સ ED દ્વારા કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ પહેલા છ સમન્સની જે?...
દિલ્હીમાં સાત બેઠક પર ‘આપ’ના પ્લાન પછી કેજરીવાલને ઈડીનું સાતમું સમન્સ
લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ...
સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલિવાલ પણ ‘આપ’ ના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ...
અરવિંદ કેજરીવાલને EDએ ફરી મોકલી નોટિસ, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા, જાણો શું છે મામલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલ?...
વગર ચૂંટણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું
ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. માત્ર એક જ વર્ષમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે. ટુંક જ સમયમાં ભૂપત ભાયાણી ભાજપનો કેસરિયા કરશે. આ સાથે જ ગુજરાત વિધા...
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થા?...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...