પંજાબમાં EDના દરોડા : AAP મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને કાર્યવાહી, 13 સ્થળોએ તપાસ
પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શર...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ, હવે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 26 એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે 15 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થતાં હવે ચૂં?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક દબદબો : 550+ બેઠકો બિનહરીફ, કડી-ઊંઝામાં કોંગ્રેસ-AAP સાફ
ગુજરાત (Gujarat)ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને રાજકીય દબદબો સાબિત કર્યો છે. રાજ્યભરમાં 550થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પહેલાં ?...
રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ તેજ : પંજાબમાં Z+ સુરક્ષા પાછી, કેન્દ્રે આપી Z કેટેગરી સુરક્ષા
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં તણાવ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તેમની Z+ સુરક્ષા પાછી ખેંચી લેત?...
EDની કાર્યવાહી : AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા, તાજેતરમાં બન્યા હતા ડેપ્યુટી લીડર
બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવ...
ચૂંટણી પહેલા જ રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો દબદબો : બે બેઠક બિનહરીફ કબજે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિન...
સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગા...
જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદ?...