નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન આજે શ્રી કમલમ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પ?...