ABVP દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરાયુ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ ?...
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ
ચૂંટણીમાં બંને પક્ષના મોટા ગજાના નેતાઓ પણ જોડાયા ૧૬-૨-૨૦૨૫ ના રોજ મતદાન તેમજ ૧૮-૨-૨૦૨૫ સે મતગણતરી આણંદ:ઓડ સામાન્ય નગરપાલિકા ચૂંટણી તા.૧૩/૨/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦વાગે પૂર્વ કેન્દ્રીય મંત્રી, આંકલ...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું
નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાં?...
એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યત...
GTU ખાતે ABVP એ વિરોધ નોંધાવ્યો
આજ રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા ૩૦ ઓગ?...
ABVP ના આદોલન ને મળી ખુબ મોટી સફળતા
ગવર્મેન્ટ ક્વોટા માં ફીનો ઘટાડો આવકાર્ય : અ.ભા.વિ.પ ગુજરાત અ.ભા.વિ.પ દ્વારા સતત સુલભ અને સુચારુ શિક્ષણ વ્યવસ્થા માટે પ્રયત્નો કરતુ આવ્યું છે. GMERS મેડિકલ કોલેજો ની સ્થાપના ગુજરાત મા મેડિકલ શિક્?...
ગુજરાતમાં 4,00,000 જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે ABVP, આવનારા 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજો માં ચાલશે સદસ્યતા અભિયાન.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થીઓના હિત અને ન્યાય માટે ના આદોલનો ની સાથે સાથે, વિધાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે. જેના થી વિધાર્થીઓ વચ્ચે જ્ઞા?...
રાજપીપળા ખાતે એબીવિપી દ્વારા ફી વધારા સામે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યો
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજ ની ફી નો વધારો જેમાં સરકારી કોટા માં 3.30 લાખ થી વધી ને 5.50 લાખ મ?...
રથયાત્રા પસાર થયાં બાદ ABVPદ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 200થી વધુ વિદ્યાર્થી મિત્રો રથયાત્રા ના રૂટ પર સાફ સફાઈ કર્યુ.
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જાજરમાનભેર યોજાઇ રહી છે. 18 km લાંબી રથયાત્રાના રૂટમાં હાથી, ટ્રક, અખાડા, ભજન મંડળી અને ત્રણે રથ પસાર થયા બાદ ઠેર ઠેર કચરો જોવા મળે છે. આ કચરાને સાફ ક...