GCAS ની પ્રવેશ પ્રક્રિયામા થયેલી ગડબડી સામે ABVP નુ વિરોધ પ્રદર્શન
ABVP દ્વારા અગાઉ પણ શિક્ષણ અગ્રસચિવ પણ આવેદન આપીને વિધાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસન ને વંચિત કરી તેના નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન કરેલ. વિધાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહી અને વિધાર્થીઓન?...
6 થી 9 જૂન ABVPની રાષ્ટ્રીય કારોબારી બેઠક ડાયમંડ સિટી સુરત, ગુજરાત ખાતે યોજાશે
દેશના તમામ રાજ્યોમાંથી ૫૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ બેઠકમાં લેશે ભાગ. અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ બેઠકની તાડમાર તૈયારીઓમાં લાગ્યા, પ્રતિનિધિઓના સ્વાગત માટે તૈયાર. અખિલ ભારતીય વિદ?...
ABVPના આયામ સાવિષ્કારની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા કર્ણાવતી ખાતે સંપન્ન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ “સાવિષ્કાર” પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન i-Hub, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દેશભરમાંથી સવિષ્કારના મુખ્ય જવાબદારી ધરાવતા ૧...
સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું
આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ
સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે : ડૉ. મનમોહન વૈદ્ય
વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ. રાષ્ટ્રીય સ્વ?...
ગુજરાત મા દિન પ્રતિદિન વધી રહેલા રેગિંગ કલ્ચર ને રોકવા સરકારના ત્વરિત અને કઠોર પગલાં આવશ્યક
છેલ્લા ધણા સમય થી ગુજરાત ની વિવિધ મેડીકલ, પ્રોફેશનલ અને પ્રાઈવેટ મહાવિદ્યાલયો માથી રેગિંગ ની ફરીયાદો ઉઠી છે. હાલના સમય મા આ ઉભરતા રેગિંગ કલ્ચર ને જડમુળ માથી રોકવા માટે જરૂરી પગલા ખૂબ જ આવ?...
પશ્ચિમ બંગાળના સંદેશખાલી માં મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર ની જધન્ય ઘટનાઓના વિરોધમાં અભાવિપનું પાંચ માર્ચના રોજ રાષ્ટ્ર વ્યાપી વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 9 રાજ્ય વિશ્વવિદ્યાલયોમાં, 32 જીલ્લા કેન્દ્રો પર અસંવેદનશીલ અને 'મમતા' હીન TMC સરકાર વિરુદ્ધ રાજ્યની છાત્રશક્તિએ દર્શાવ્યો ઉગ્ર વિરોધ: સમર્થ ભટ્ટ, ABVP ગુજરાત પ્રદેશ મંત્રી. અખિલ ભારતી?...
હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવા ABVP નું યુવાનોને આહવાન, યુવાનો ના હેલ્થકેર માટે કાર્ય કરશે ABVP
અભાવિપ ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગત તા. ૮,૯ અને ૧૦ ડિસેમ્બર ના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નુ ૬૯મુ અમૃત મહોત્સવી રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાયું. આ અધિવેશનમાં સમગ્ર ભારત માથી ૧૦,૦૦૦ ?...
ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યો?...