JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિવાદોમાં રહેલી Jawaharlal Nehru University (JNU)માં 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 23 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠનોની કથ?...
ABVP ગુજરાત પ્રદેશના ૫૭મા અધિવેશનનું આણંદ ખાતે ઉદ્ઘાટન
મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં ?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભી?...
સેવેન્થ ડે શાળામાં થયેલી હિંસક ઘટના અત્યંય ચિંતા જનક, જવાબદાર શાળા સંચાલન સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય : અભાવિપ ગુજરાત
ગત તારીખ 19 ઓગસ્ટના રોજ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હૃદયકંપી ઘટના સમગ્ર શૈક્ષણિક જગતને હચમચાવી ગઈ છે. એક કુમળું જીવન અચાનક છીનવાઈ ગયું અને એક નિર્દોષ ?...
અભિસાર શર્મા પર આસામમાં FIR, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (21 ઑગસ્ટ, 2025) પત્રકાર અને યુટ્યુબર અભિસાર શર્મા વિરુદ્ધ ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી છે. આ કેસ ગુવાહાટીના નયનપુર, ગણેશગુરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આલોક બરુઆ ?...
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે તણાવ અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સ્કૂલન...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
વિદ્યાર્થીઓ અને યુવાનોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં સક્રિય રીતે ભાગ લેવા ABVPની અપીલ.
અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ (ABVP)એ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ સમગ્ર ભારતમાં આયોજિત ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં યુવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. ત...
ABVP દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરાયુ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ ?...