17 સપ્ટેમ્બરે પીએમ મોદી દ્વારા મહિલાઓ, કિશોરીઓ અને બાળકો માટે વિશ્વસ્તરીય હેલ્થકેર અભિયાનની શરૂઆત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત વિશાળ અભિયાન ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ (Swasth Nari, Sashakt Parivar Abhiyaan) શરૂ કર?...