આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે "પ્રાર્થના સભા"ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરં?...
પાસપોર્ટ બનાવવા હવે વારંવાર પાસપોર્ટ ઓફિસના નહીં ખાવા પડે ધક્કા, જાણો માહિતી
તમારે હવે પાસપોર્ટ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. પાસપોર્ટ ઓફિસમાં અનેક વખત જવા છતાં પાસપોર્ટ સરળતાથી મળતો નથી. જો કે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હવે પાસપોર્ટ બનાવવાનું સરળ બન?...
તાજમહેલમાં શાહજહાંના ઉર્સની ઉજવણી વચ્ચે વિરોધમાં હિન્દુ મહાસભાએ શિવ ચાલીસાનો કર્યો પાઠ
ઉત્તર પ્રદેશના આગ્રામાં ઐતિહાસિક સ્મારક તાજમહેલમાં શરૂ થયેલા શાહજહાં ઉર્સનો અખિલ ભારતીય હિંદુ મહાસભાએ વિરોધ કર્યો છે. હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ તાજમહેલની પાર્શ્વમાં જઈને જળાભિષેક ક?...
આઝાદી બાદ પહેલીવાર કોઇ પ્રધાનમંત્રી પહોચશે ‘શ્રીકૃષ્ણ જન્મભૂમિ’: PM મોદી બ્રજ રજ ઉત્સવમાં લેશે ભાગ, મીરાબાઈની 525મી જ્યંતિ પણ ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અ...
આગ્રામાં મકાન ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હોવાની આશંકા, CM યોગીએ આપ્યો આ નિર્દેશ.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહાન ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. આજે સવારે મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. જે વખતે આ મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘરના સભ્યો પણ હાજર હતા. આવી...