2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ‘હિંદુ મૃતકો માત્ર સંયોગ નહોતો’, 38 દોષિતોની ફાંસી યથાવત રાખતાં ગુજરાત હાઇકોર્ટની નોંધ
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઇકોર્ટે પોતાના વિગતવાર ચુકાદામાં નોંધ?...