અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસ?...
૯/૧૧ હુમલામાં ૬૦ % મૃતદેહ ઓળખાયા, પાંચ દિવસમાં અમદાવાદમાં ૭૦ %ની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર પાંચ દિવસમાં FSL દ્વારા 167 મૃતદેહોની ઓળખ, વિશ્વ સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ રીતે મોતને ભેટેલા યાત્રીઓની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
૩ મિનિટમાં (લગભગ ૧.૪૪ વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ૧૦ મિનિટમાં જ ૩૧ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ ૧૦૮ - ઇએમએસની કુલ ૮૦ લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય ?...
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવ...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...
ખાખીનું બલિદાન : કેટલાયે જન્મદિવસ ઉજવ્યો નહીં તો કેટલાકે રજા રદ કરી દિવસ-રાત ફરજ બજાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે શહેર પોલીસના ઉત્કૃષ્ટ અને અનન્ય માનવિક સેવા અને ફરજપરાયણતાના પ્રેરણાદાયી ઉદાહરણો વર્ણવાયા છે. આ લેખમાં ચોક્કસ રીતે જણાવાયું છે કે કેવી રીતે પોલીસ અને ?...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેની બાદ તેમના ડીએનએ મેચ કરીને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે. ગુજરાત?...
અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સા...