સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે નવી અરજી ફગાવી
અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ઘટનાને લઈને એક મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે, જેનું અધ્યક્ષપદ સૂર્યકાંત પાસે હતું, બુધવારે વધુ એક અરજી ફગાવી દીધી છે...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ વિમાન દુર્ઘટના — જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી — તે ભારતના નાગરિક ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની છે. આ દુર્ઘટનાની પ્ર?...
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લો?...
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
સારવાર હેઠળ રહેલી બે (૦૨) વ્યક્તિનું નિધન થતાં કુલ ૨૦૪ પાર્થિવ દેહ સોંપાયા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવા?...
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસ?...
૯/૧૧ હુમલામાં ૬૦ % મૃતદેહ ઓળખાયા, પાંચ દિવસમાં અમદાવાદમાં ૭૦ %ની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર પાંચ દિવસમાં FSL દ્વારા 167 મૃતદેહોની ઓળખ, વિશ્વ સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ રીતે મોતને ભેટેલા યાત્રીઓની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
૩ મિનિટમાં (લગભગ ૧.૪૪ વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ૧૦ મિનિટમાં જ ૩૧ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ ૧૦૮ - ઇએમએસની કુલ ૮૦ લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય ?...
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવ...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...