31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું સિદ્ધપુરમાં મેગા ઓપરેશન: પાંચ શંકાસ્પદ ડિટેન, જૈશ-એ-મોહમ્મદ કનેક્શનની તપાસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં રાજ્યની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્ક સામે કાર્?...
રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: સિદ્ધપુરમાંથી 5 શકમંદોની અટકાયતના અહેવાલ, JeM કનેક્શનની તપાસ
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહ...
149મી રથયાત્રા પહેલાં હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, 5 હાઇટેક સિક્યોરિટી સિસ્ટમ તૈયાર
આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક્શન ?...