ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સનાતન સંસ્થા ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે
સાધકો, ગુરુઓ અને ગુરુ ભાઈઓને નમસ્કાર! આજે ભારત યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આતંકવાદ અને નક્સલવાદની સાથે, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્મ પરિવર્તન, ગૌહત્યા વગેરે જેવી સમસ્યાઓની તીવ?...
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...
રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંના એક એવા ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા આવતીકાલે, 27 જૂનના રોજ અમદાવાદમાં ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. રથયાત્રાને લઈને સમગ્ર શહે...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...
આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપશે હાજરી
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. આ રથયાત્રા શુક્રવાર, 27 જૂન 2025ના રોજ ભક્તિ અને શ્રદ્ધાભેર મહાત્મા આશરે યોજાશે. રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્?...
એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠ?...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...
જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પ?...