ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – અમદાવાદ દ્વારા આયોજીત જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ - અમદાવાદ દ્વારા દિનાંક 09-02-2025 રવિવારના રોજ ચાંદલોડિયા વિસ્તારના જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ ?...
‘તમે અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લેની તસવીરો જોઈ હશે…’, કૉન્સર્ટ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી
બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે ભારતમાં 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોલ્ડપ્લે કૉન્સર્ટની ચર્ચા છેલ્લા ઘણાં મહિન?...
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન ...
આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય
ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો. ગાંધીનગર, 24 જાન?...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...
પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેર?...
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્?...
ગુજરાતના આ 8 શેહરોમાં બનશે બુલેટ ટ્રેનનું સ્ટેશન, સુવિધાઓ જોઈ એરપોર્ટ પણ ભૂલી જશો
ભારત દેશમાં રેલવેનો ખુબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.આ વાત તો સૌ કોઈ જાણે છે. સૌથી પહેલા વંદે ભારત, અમૃત ભારત એક્સપ્રેસ આવી. ત્યારબાદ અનેક ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. જેને જોઈને લાગે છે કે, રેલવેમાં ?...